વલસાડ મામલતદાર કચેરીમાં મતદાર સુધારણા મુદ્દે ભારે ધસારો | Valsad Mamlatdar Office Sees Rush Over Voter List Review વલસાડ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદીની પુનઃસમીક્ષા પ્રક્રિયા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના મતદારોનો મામલતદાર કચેરીઓમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વલસાડ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં મતદારોની અચાનક વધી ગયેલી ભીડના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભીડ એટલી વધી ગઈ છે કે અધિકારીઓ અને કર્મચારીઓ પણ પરિસ્થિતિ સંભાળવામાં અસહાય બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ જિલ્લાના પારડી, ધરમપુર, કપરાડા, વલસાડ, વાપી અને ઉમરગામ તાલુકાઓમાં મતદાર યાદી સુધારણા માટે બે તબક્કાની…
Read MoreCategory: Dharampur and Kaprada
પેંઢારદેવી–કરચોંડને જોડતો રસ્તો 10 વર્ષથી બિસ્માર, પેચવર્ક ન થતાં ગ્રામજનોમાં રોષ | Pendaradevi–Karchond Road Neglected for 10 Years
પેંઢારદેવી–કરચોંડને જોડતો રસ્તો 10 વર્ષથી બિસ્માર, પેચવર્ક ન થતાં ગ્રામજનોમાં રોષ | Pendaradevi–Karchond Road Neglected for 10 Years કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કેતકી, ઉમલી અને કરચોંડ ગામોને જોડતો પેંઢારદેવી ડીપી ફળિયાથી કરચોંડ તરફ જતો રસ્તો છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. છેલ્લા 10 વર્ષથી આ રસ્તા પર કોઈપણ પ્રકારનું પેચવર્ક કે મરામત ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પરથી ડામર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે અને હાલ માત્ર મેટલ જ દેખાઈ રહ્યું છે. પરિણામે અહીંથી અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ…
Read Moreકપરાડામાં 114 ખેત તલાવડીથી પાણી સંગ્રહ, છેલ્લા 4 વર્ષમાં વરસાદી પાણી બચાવ્યું | 114 Farm Ponds Help Save Rainwater in Kaparada Over 4 Years
કપરાડામાં 114 ખેત તલાવડીથી પાણી સંગ્રહ, છેલ્લા 4 વર્ષમાં વરસાદી પાણી બચાવ્યું | 114 Farm Ponds Help Save Rainwater in Kaparada Over 4 Years કપરાડા તાલુકાના અંતરયાળ અને પહાડી વિસ્તારોમાં ઉનાળાના દિવસોમાં પીવાના પાણી માટે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરે છે. ઘણી વખત 2–2 કિ.મી. સુધી ચાલીને પાણી લેવા જવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. આ પાણીની તંગીને ધ્યાનમાં રાખીને કપરાડા કે.એમ. સોનવાલા ટ્રસ્ટ અને શબરી છાત્રાલયના ટ્રસ્ટી નિતિન સોનવાલા દ્વારા આદિવાસી વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત “જળ એ જીવન”ના વિચાર સાથે આદિવાસી…
Read Moreધરમપુરની 3000 આદિવાસી મહિલાઓ બનશે ઉદ્યોગસાહસિક, વન પેદાશો પહોંચશે ઓનલાઇન બજાર સુધી | 3000 Tribal Women of Dharampur to Become Entrepreneurs
ધરમપુરની 3000 આદિવાસી મહિલાઓ બનશે ઉદ્યોગસાહસિક, વન પેદાશો પહોંચશે ઓનલાઇન બજાર સુધી | 3000 Tribal Women of Dharampur to Become Entrepreneurs નાનું શહેર અને મોટો આઈડિયા—વર્ષ 2026 ધરમપુર તાલુકાની આદિવાસી મહિલાઓ માટે આર્થિક આઝાદીનું વર્ષ બની રહે તેવી દિશામાં એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા ભારત સરકારની વનધન વિકાસ યોજના હેઠળ ધરમપુર તાલુકાના 108 ગામોની અંદાજે 3000 આદિવાસી મહિલાઓને સંગઠિત કરી તેમને નાના ઉદ્યોગસાહસિક બનાવવાનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે. વન વિભાગ અને TRIFED (ટ્રાઇફેડ)ના સહયોગથી ધરમપુર, હનમતમાળ અને પંગારબારી રેન્જ વિસ્તારમાં કુલ 10…
Read MoreDharampur–Kaprada News Today, Latest Local Updates — 04 December 2025
લાકડાં તસ્કરી તપાસમાં અધિકારી પર કાર્યવાહી, ધરમપુર આવધા રેન્જના RFO સસ્પેન્ડ ખેર, સાગના લાકડાંના તસ્કરો સાથે સંબંધોની તપાસમાં ધરમપુર આવધાના RFO સસ્પેન્ડ: વલસાડ જિલ્લાના Dharampur તાલુકાની અંતરિયાળ આવધા જંગલ રેન્જમાં ખેર અને સાગના લાકડાંની ગેરકાયદે હેરાફેરીના આરોપોને લઈને ફોરેસ્ટ વિભાગે તપાસ વધુ તીવ્ર બનાવી છે. સ્થાનિક જનપ્રતિનિધિઓ – ધારાસભ્ય, તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચ દ્વારા કરવામાં આવેલી ઉગ્ર ફરિયાદોની ઉચ્ચ સ્તરીય તપાસ દરમિયાન RFO કૌલવ પટેલના લાકડાં તસ્કરો સાથે સીધા સંબંધો હોવાનું ઉજાગર થયું છે. તપાસમાં સોશિયલ મીડિયામાં ફરતા ફોટોગ્રાફ અને નાચતા હોવાના વિડિયો જેવા વિઝ્યુઅલ પુરાવા સામે આવ્યા હતા,…
Read MoreValsad News Today, Latest Local Updates — 04 December 2025
ધરમપુર અને ઉમરગામ તાલુકા પંચાયત ચૂંટણી અનામતમાં OBC 27% અને મહિલા 50% રોટેશન જાહેર. જિલ્લાની 54 બેઠકમાં 27% OBC તથા 50% મહિલા અનામત રહેશે: વલસાડ જિલ્લાના ધરમપુર અને ઉમરગામ તાલુકા પંચાયતની કુલ 54 બેઠકોની અનામત ફાળવણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં 27 ટકા બેઠકો OBC ઉમેદવારો માટે આરક્ષિત રહેશે અને કુલ બેઠકોમાં 50 ટકા મહિલા અનામત લાગુ થશે. આ રોટેશન જિલ્લા સ્તરે મતદાર પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ચૂંટણી પૂર્વ રોટેશન પ્રક્રિયા પૂર્ણ, નાગરિકોમાં ઉત્સાહ: આગામી ફેબ્રુઆરીમાં જિલ્લાની 6 તાલુકા પંચાયતોની…
Read MoreDharampur–Kaprada News Today, Latest Local Updates — 03 December 2025
આજથી ધરમપુરના વાઘવળમાં ત્રિદિવસીય વિરાટ સંત હિન્દુ સંમેલનનો પ્રારંભ, શ્રી દત્ત મંદિરનું ગર્ભગૃહ ખુલ્લું મૂકાશે ધરમપુર ખાતે સલવાવ સ્વામિનારાયણ જ્ઞાનપીઠ દ્વારા ભગવાન શ્રીદત્તાત્રેય મંદિર, વાઘવળ ખાતે વિરાટ હિન્દુ સંત સંમેલન તેમજ દત્ત મંદિરના ભવ્ય સભા-ગૃહના ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે. એક કદમ સનાતન સંસ્કૃતિ તરફના સૂત્ર સાથે 3 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય વિરાટ સંત હિન્દુ સંમેલન યોજાશે, જેમાં શ્રી દત્ત મંદિરનું ગર્ભગૃહ પણ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ મહોત્સવના અધ્યક્ષ તરીકે પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજીની ઉપસ્થિતિ રહેશે. વિરાટ સંત સંમેલન સાથે દત્ત…
Read MoreDharampur–Kaprada News Today, Latest Local Updates — 02 December 2025
ધરમપુરના હનમતમાળમાં માન નદી પર મેજર બ્રિજ તૈયાર, ડુબાઉ પુલથી છૂટકારો ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર હનમતમાળમાં કાંજણપાડા તરફ જતા માર્ગ પર માન નદી ઉપર નિર્માણ પામેલા મેજર બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે. રૂપિયા ચાર કરોડના ખર્ચે તૈયાર થયેલા આ મહત્વના બ્રિજથી આસપાસના સાતથી વધુ ગામોના લોકોને લાભ મળશે. અત્યાર સુધી ચોમાસા દરમિયાન ડુબાઉ પુલના કારણે આ વિસ્તારના અનેક ગામોનો સંપર્ક તૂટી જતો હતો. હવે નવા મેજર બ્રિજના નિર્માણથી ચોમાસામાં પણ અવરજવર સુગમ બનશે અને ગામો વિખૂટા પડવાની સમસ્યાનો અંત આવશે. આ બ્રિજના કારણે હનમતમાળ, આંબોશી ભવઠાણ, શિશુમાળ, વિલ્સન હિલ,…
Read MoreDharampur–Kaprada News Today, Latest Local Updates — 01 December 2025
વિયેતનામના પિન્ક જમરુખ સાથે આંતરપાકથી ત્રણ પાકની કમાણી, મોરખલના ખેડૂતનો અનોખો પ્રયોગ વલસાડ જિલ્લાના નાનાપોંઢા વિસ્તારના ખેડૂતો હવે પરંપરાગત ખેતીથી આગળ વધી નવી નવી પદ્ધતિઓ અપનાવી પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કરી રહ્યા છે. મોટાપોંઢા નજીક દાદરા નગર હવેલી બોર્ડર પાસે આવેલા મોરખલ ગામના પ્રગતિશીલ ખેડૂત આન્ડ્રૂ મારિયો ઉર્ફે આદિત નૂન્સે વિયેતનામના પિન્ક પેરૂ (જમરુખ) સાથે પીળી-કાળી હળદર અને ગલગોટાના ફૂલોનું આંતરપાક કરી એકસાથે ત્રણ પાક લઈ ખેતી ક્ષેત્રે નવી દિશા બતાવી છે. આદિત નૂન્સે જણાવ્યું કે તેઓ બાપદાદાથી ખેતી સાથે જોડાયેલા છે. ત્રણ વર્ષ પહેલા તેમણે શિમલાના સફરજનની ખેતી કરવાનો…
Read More