દાનહના રાજપૂત સમાજનું ગૌરવ, વાપીની રોફેલ કોલેજના પ્રોફેસરની વીર નર્મદ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણૂક વાપીની રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એકાઉન્ટન્સી વિષયના પ્રોફેસર તથા અધ્યક્ષ પ્રોફેસર ડો. એમ. યુ. દરૂની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકથી દાનહના રાજપૂત સમાજ તેમજ વાપીની રોફેલ કોલેજનું ગૌરવ વધ્યું છે. પ્રોફેસર ડો. એમ. યુ. દરૂ 1989થી વાપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ એકાઉન્ટન્સી વિષયના પીએચડી ગાઈડ તરીકે પણ કાર્યરત છે અને તેમના માર્ગદર્શન હેઠળ ત્રણ…
Read MoreCategory: Union Territory
Daman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 03 December 2025
દાનહના કલા ગામે નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ શિબિરમાં 300થી વધુ લોકોએ લાભ લીધો દાદરા નગર હવેલીના કલા ગામે કૃષ્ણા કેન્સર એડ એસોસિએશન દ્વારા અમી પોલિમર કંપનીની સીએસઆર પહેલ અંતર્ગત નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ માટે વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ અમી પોલિમરના વરિષ્ઠ અધિકારી સારથ કુમાર, કૃષ્ણા કેન્સર એડ એસોસિએશનના વાઇસ ચેરમેન રવિ પાલસિંહ તંવર અને પંચાયત સભ્ય લક્ષીભાઈ કડુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં નિષ્ણાત તબીબોની હાજરીમાં સ્ત્રીરોગ નિષ્ણાત, ઈએનટી નિષ્ણાત, ફિઝિશિયન, સર્જન તથા લેબ ટેકનીશિયન દ્વારા દર્દીઓની વિગતવાર તપાસ…
Read MoreDaman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 02 December 2025
તાવથી સેલવાસની ખાનગી હોસ્પિટલમાં બાળકીનું મોત, તબીબની બેદરકારીનો આક્ષેપ સેલવાસના આમલી વિસ્તારમાં રહેતા પરિવારની બે વર્ષીય બાળકીનું તાવની સારવાર દરમિયાન મોત થતાં તબીબની બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. બાળકીની તબિયત બગડતા બે દિવસ અગાઉ તેને ખાનગી ચૈતન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન તબિયત વધુ લથડતાં તબીબે વધુ સારવાર માટે નમો હોસ્પિટલમાં રિફર કરવાની સૂચના આપી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકી નમો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે બાળકી પહેલેથી જ મૃત અવસ્થામાં હોવાનું જાહેર કર્યું હતું. આ ઘટનાથી પરિવારજનોને ભારે આઘાત લાગ્યો હતો. પરિવારજનોએ ચૈતન્ય…
Read MoreDaman–Silvassa News Today, Naroli & Dadra Local Updates — 01 December 2025
દાનહ દૂધનીમાં લાઈફ જેકેટ વિના બોટિંગ કરતા સહેલાણીઓ વડોદરાના હરણીકાંડ પછી પણ દાનહ પ્રવાસન વિભાગ દ્વારા સુરક્ષાની તકેદારીનો અભાવ દાનહના પ્રખ્યાત પ્રવાસન સ્થળ દૂધનીમાં બોટિંગ દરમિયાન સહેલાણીઓ લાઈફ જેકેટ વિના મોતની સવારી કરતા હોય તેવા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં વડોદરાના હરણી ખાતે બનેલી દુર્ઘટના અને નવસારીના ચીખલી નજીક બોટિંગ અકસ્માત બાદ પણ દૂધની ખાતે સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. અહીં સહેલાણીઓની સુરક્ષા અંગે ન તો પ્રવાસીઓ ગંભીર જણાય છે અને ન તો બોટ સંચાલકો કે પ્રવાસન વિભાગ કડક અમલ કરતો દેખાય છે. ગુજરાત અને સંઘપ્રદેશના…
Read More