નારગોલમાં રસ્તાનું દબાણ હટાવ્યાની અદાવત: માથાભારે મહિલાએ પાડોશીનું મકાન સળગાવ્યું, સમગ્ર કરતૂત CCTVમાં કેદ

નારગોલમાં રસ્તાનું દબાણ હટાવ્યાની અદાવત: માથાભારે મહિલાએ પાડોશીનું મકાન સળગાવ્યું, સમગ્ર કરતૂત CCTVમાં કેદ

ઉમરગામ તાલુકાના નારગોલ ગામના નવાતળાવ-2 ફળિયામાં જાહેર માર્ગ પર દબાણ દૂર કરવાની અદાવતમાં એક માથાભારે મહિલાએ પાડોશીના મકાનને આગ ચાંપતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. સંજાણ-નારગોલ રોડને જોડતા મુખ્ય માર્ગ પર અતિક્રમણ કરનાર નાનુબેન લક્ષ્મણભાઈ ભંડારીએ સોમલીબેન પ્રભુભાઈ કડુના અર્ધકાચા મકાનને મોડી રાત્રે 1:20 કલાકે સળગાવી દીધું હતું. આ ભીષણ આગ સમયે મકાનમાં બે સભ્યો નિદ્રાધીન હતા, જેમને સ્થાનિકોએ બૂમાબૂમ કરીને સમયસૂચકતાથી બહાર કાઢી બચાવી લીધા હતા. નારગોલ મરીન પોલીસ મથકના પીએસઆઈ બી.એન. બુબડિયાએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક વિગત મુજબ, રવિવારે ગ્રામજનોએ…

Read More

ઉમરગામના દરિયાકાંઠે દેશ-વિદેશના પક્ષીઓનો જાદુ: ભારત વન અને માલવણ બીચ પર સેંકડો પ્રવાસી પક્ષીઓનું આગમન | Magic of foreign birds on Umargam coast: Hundreds of migratory birds arrive at Bharat Van and Malvan Beach

ઉમરગામના દરિયાકાંઠે દેશ-વિદેશના પક્ષીઓનો જાદુ: ભારત વન અને માલવણ બીચ પર સેંકડો પ્રવાસી પક્ષીઓનું આગમન | Magic of foreign birds on Umargam coast: Hundreds of migratory birds arrive at Bharat Van and Malvan Beach   ઉમરગામમાં પ્રવાસી પક્ષીઓનું આગમન અને શિયાળાની મજા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલો ઉમરગામ તાલુકો હાલમાં કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યો છે. શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાની સાથે જ અહીંના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. ઉમરગામમાં પ્રવાસી પક્ષીઓનું આગમન થતાં જ પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉમરગામ તાલુકાના…

Read More

કલગામમાં અસામાજિક તત્ત્વોનો આતંક: 30 સરકારી થાંભલા તોડી પહોંચાડ્યું લાખોનું નુકસાન | Anti-social elements’ Terror in Kalgaon: Huge Damage to Government Property by Breaking 30 Poles

કલગામમાં અસામાજિક તત્ત્વોનો આતંક: 30 સરકારી થાંભલા તોડી પહોંચાડ્યું લાખોનું નુકસાન | Anti-social elements’ Terror in Kalgaon: Huge Damage to Government Property by Breaking 30 Poles   કલગામમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગીરી: સરકારી સંપત્તિ પર કાયરતાપૂર્ણ હુમલો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા અને શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન કલગામમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કલગામમાં અસામાજિક તત્ત્વો દ્વારા જે રીતે જાહેર જનતાની સુવિધા માટે બનાવવામાં આવેલી મિલકતોને નિશાન બનાવવામાં આવી છે, તેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કલગામ એ હનુમાનજીના સુપ્રસિદ્ધ મંદિરને કારણે જાણીતું છે, જ્યાં હજારો ભક્તો દર્શનાર્થે…

Read More

Umbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 04 December 2025

કરમબેલામાં સરપંચ સામે સત્તાના દુરઉપયોગની મામલતદારને રાવ:   ઉમરગામ તાલુકાના Karambele ખાતે રહેણાંક જમીન દબાણ અંગે વર્તમાન સરપંચે આપેલી નોટિસને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. માજી સરપંચ અને તેમના પરિવારને નોટિસ આપવામાં આવતા સમગ્ર ગામ અને તાલુકા સ્તરે તેની ચકાસણી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ કહ્યું કે આવી સંવેદનશીલ બાબતમાં મનસ્વી નોટિસ આપવાથી સામાજિક અસંતુલન અને ભય ફેલાઈ શકે છે, તેથી અધિકૃત તપાસ જરૂરી બની ગઈ છે. સરપંચે દબાણની નોટિસ આપતા માજી સરપંચે મામલતદાર સમક્ષ પુરાવા રજૂ કર્યા: કરમબેલા ગામના માજી સરપંચ જીજ્ઞેશ પટેલનું કોરોનાના કાળ દરમિયાન અવસાન થયું હતું.…

Read More

Umbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 03 December 2025

વલવાડામાં દીકરીના લગ્ન માટે રાખેલા એક લાખ ઘરની આગમાં સ્વાહા, પરિવાર કામ અર્થે બહાર ગયો ત્યારે બની ઘટના   ઉમરગામ તાલુકાના વલવાડા સડક ફળિયામાં સોમવારે સાંજે એક પરિવાર પર અચાનક આફત તૂટી પડી હતી. હળપતિ પરિવારના બંધ ઘરમાં લાગેલી ભયાનક આગમાં દીકરીના લગ્ન માટે રાખેલી એક લાખ રૂપિયાની રોકડ સહિત ઘર વખરી, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક સામાન બળીને ભસ્મ થઈ ગયો હતો. પરિવારના સભ્યો કામ અર્થે બહાર ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. વલવાડા સડક ફળિયામાં રહેતા નરેશભાઈ છીબુભાઈ હળપતિનો પરિવાર દીકરીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો. 1 ડિસેમ્બરના રોજ સાંજે…

Read More

Umbergaon News Today, Bhilad, Sanjan & Nargol Updates — 02 December 2025

ઉમરગામમાં કામદારોનું શોષણ થશે તો જીઆઈડીસી બંધ કરાવી દઈશું: ચૈતર વસાવા ઉમરગામ તાલુકાની કેટલીક કંપનીઓ દ્વારા સરકારના મિનિમમ વેજીસના પરિપત્રનું પાલન ન થતું હોવા તેમજ બહેન-દીકરીઓ અને શ્રમિકોના શોષણની ફરિયાદોને લઈને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરીગામ બિરસા મુંડા પ્રતિમાથી સરીગામ જીઆઈડીસી સુધી પદયાત્રા યોજી હતી. સરીગામ બાયપાસથી નીકળેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પદયાત્રા દરમિયાન ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે ઉમરગામ તાલુકાની કેટલીક કંપનીઓમાં સ્થાનિક કામદારોને ડોડીયા મજૂર તરીકે રાખી પગાર સ્લીપ, પીએફ, બોનસ, વીમો, ઓવરટાઈમ, ઈન્ક્રિમેન્ટ, ઈએસઆઈ જેવી સુવિધાઓ આપવામાં આવતી નથી. તેમણે જણાવ્યું હતું કે…

Read More